Archive for the 'અનુભવ' Category

એક સંતની કિંમત કેટલી ?

October 4, 2008

તુર્કસ્તાન અને ઇરાક વચ્ચે યુધ્ધ ચાલતું હતું
         એમાં તુર્કોનો પરાજય થઇ રહ્યો હતો.
         એક દિવસ ઇરાનના સુફી સંત ફરીદુદીન અતાર તુર્કોના હાથમાં સપડાઇ ગયા.
         તુર્કોએ એમની પર જાસુસીનો આરોપ મૂકી ફાંસીની સજા ફરમાવી.
        ત્યારે એ સંતને બચાવવા એક ઇરાની ધનાઢય એમના વજન જેટલા જર-જવાહીર આપવા તૈયાર થયો.
અનેક લોકો પોતાના પ્રાણ [...]

દાન

May 21, 2008

આચાયૅ વિજય રત્ન્સુંદરસૂરી મહારાજ લેખીત ‘મહારાષ્ટ્ર ની મદાનગી ‘ માંથી આ પ્રસંગ ખૂબ ગમ્યો જે અહીં રજૂ કયો છે.

જીવન માં સંપતિ નો સદ્વ્યય તમે કયારેય નહી જ કયૉ હોય એવું તો નહીં જ બન્યું હોય પણ સામાન્યતયા સવૅત્ર એવુ જોવા મળે છે કે સંપતિના સદ્વ્યયની વાત જ્યારે પણ આવે છે, માણસ શકય હોય તો એનાથી [...]